Sat. Jun 6th, 2026

ભારતે ટી20 એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

ભારતે પાકિસ્તાને આપેલા 128 રનના ટાર્ગેટને 15.5 ઓવર માં જ પાર કરી લીધું હતું, અને ભારતની વ્યૂહરચના સામે આ મેચ એકતરફી જોવા મળ્યો હતો. પાકિસ્તાનની વિકેટો અને રનરેટ પાર ભારતે પ્રથમ ઓવેરથી જ લગામ કાંગવી દીધી હતી.

•ભારત તરફથી સૂર્યકુમાર યાદવએ 47 રન બનાવ્યા અને અભિષેક શર્મા તથા તિલક વર્માએ પણ ફાયદાકારક યોગદાન આપ્યું।
•બોલિંગમાં કુલદીપ યાદવએ 3 વિકેટ ઝડપી હતી।
•પાકિસ્તાન તરફથી શાહીન અફરીદી (33*, 16 બોલ) અને ફરહાન (44, 40 બોલ) સારું રмите, પણ પકી ટીમ 127/9ની લોક સ્કોર પર રમી હતી

હેન્ડશેક વિવાદ:

•મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે પરંપરાગત હેન્ડશેક કરવાનો ઇનકાર કર્યો, અને સીધા ડ્રેસિંગ રૂમમાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો હતો
•પાકિસ્તાન ટીમે બહાર રાહ જોઈ, પણ ભારતીય ખેલાડીઓ પાછા ના આવ્યા, જેના કારણે પાકિસ્તાનના કોચ માઇક હેસન અને કેપ્ટન અઘાને અપ્રસન્નતા દર્શાવી
•પાકિસ્તાનના કેપ્ટન અઘાએ પછી પ્રેઝન્ટેશન સેરેમોનીમાં પણ ભાગ નહોતો લીધો
•BCCI અને ભારતીય કેપ્ટન સુર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ માત્ર રમવા આવ્યા હતા, અને પહેલગામ ટેરરની ભાવનાને માન આપી અને જીત ઓપરેશન સિંદૂરના જવાનોને અર્પિત કરી હતી . તેઓ એ કહ્યું કે અમુક ભાવનાઓ સ્પોર્ટમેનશિપ સ્પિરિટની પરે હોય છે , જેના કારણે, હેન્ડશેક ટાળવાનું નિર્ણય કર્યુ।

Related Post