આ શનિવારે ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ યોજાશે નહીં

6ઠ્ઠી શીખ (સેરેમોનિયલ બટાલિયન)ના 62મા સ્થાપના દિવસને લગતી તૈયારીઓને કારણે આ શનિવારે (11

ફેબ્રુઆરી, 2023) રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં.