રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 220.07 કરોડ રસીના ડોઝ (95.12 કરોડ બીજો ડોઝ અને 22.38 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 90,529 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,468 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01% છે
સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 141 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,41,43,483 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 188 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.14% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.18% છે
કુલ 91.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 1,34,995 ટેસ્ટ કરાયા