પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લકુલીશ પરંપરાના કુલપતિ સ્વામી રાજર્ષિ મુનિના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
વડા પ્રધાને વર્ષોથી યોગમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.