લક્ષ્મીવિલાસ બેંકને ડેવલપમેન્ટ બેંક ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી 20.5 લાખ થાપણદારોને રાહત મળશે.
4000 કર્મચારીઓની નોકરી પણ જાળવી રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કેબિનેટના આ નિર્ણયો વિશે માહિતી આપી રહ્યા છે.