કોરોનાના કેસ વધ્યા છે જેના લીધે સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ જાહેર કર્યું છે. આ સાથે જ બધા કાર્યક્રમો કરવા પર રોક પણ લગાવામાં આવી છે. જેથી સામાજિક અંતર પણ જળવાઈ રહે. પણ બીજી તરફ દેખાયું કે મંત્રી જ દિવાળી સ્નેહમિલન કરે છે. આ સ્નેહમિલન બોટાદ સર્કિટ હાઉસમાં થયું હતું. તે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જાણવામાં આવ્યું છે કે તેઓએ નિયમોનું પાલન નહોતું કર્યું. આ અંગે બધાને પ્રશ્નો ઉભા થાય છે કે સરકાર અને જનતા વચ્ચે આ નિયમોનો તફાવત કેમ?
Related Posts

Emmy Awards 2020 : નિર્ભયા પર બનેલી ‘દિલ્હી ક્રાઈમ’ને મળ્યો બેસ્ટ ડ્રામા ઍવોર્ડ
સોમવારે દુનિયાનો જાણીતો 48મો ઈન્ટરનેશનલ એમી ઍવોર્ડ્સ 2020ના વિજેતાઓની…

12મી ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં ઈ-લોક અદાલતો યોજાશે
સુરત જિલ્લા અને શહેરના લોકો આ ઈ-લોક અદાલતનો મહત્તમ…

પ્લાસ્ટિક કચરાની જાણકારી ના આપવા બદલ કોક, પેપ્સી, બિસલેરીને રૂ. 72 કરોડનો દંડ
મધ્યસ્થ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ કોક, પેપ્સી અને બિસલેરી…