પાચનશક્તિ વધારવા માટે આકર્ણ ધનુરાસન કરી શકાય છે.
આસન કરવાની રીત :-
1) ડાબો પગ આગળ રાખવો.
2) જમણાં હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવું.
3) જમણો પગ ઉચકવો અને ડાબા હાથેથી તેનો અંગુઠો પકડવો.
4) આ આસન વારે વારે કરતા રહેવું.
ફાયદાઓ :-
1) પાચનશક્તિ વધે છે.
2) તમારી કાર્યક્ષમતા વધે છે.
3) સ્વાસ્થય પણ સારું રહે છે.