હાલ આપણા દેશમાં કોરોનાની મહામારીનો રોગ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે તો તે સમયગાળા દરમિયાન લાંબા ગાળાથી સ્કૂલો બંધ છે અને આ કારણસર સરકાર ૨૩ નવેમ્બર ના રોજ સ્કૂલ ખોલવાની તૈયારી કરી રહી છે પરંતુ વાલીઓને આ વખતે બે વિકલ્પ રહેશે એ બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં કે ઓનલાઈન એજ્યુકેશન આપવું. જો બાળકોને શાળામાં મોકલવામાં આવે તો કોરોનાની ની મહામારી ના લીધે બાળક અસ્વસ્થતા પણ અનુભવે. આ કારણસર બાળકની તંદુરસ્તી પ્રથમ મહત્વનું રાખે છે આથી વાલીઓ પર આધાર રાખે છે કે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહી અને હાલ આ નિર્ણય સરકાર ઉપર છોડવામાં આવ્યો છેં.
Related Posts

“મોદી સરકારના સુધારાઓ જેવા કે એનઇપી, બેટી બચાવો-બેટી પઢાવો, સમગ્ર શિક્ષા અભિયાન વગેરે તે માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે”
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન નિમિત્તે…

વામનથી વિરાટની યાત્રા
વામન એટલે સ્વરૂપમાં કે કદમાં સૂક્ષ્મ. વૈજ્ઞાનિક સંશોધન જણાવે…

આ તારીખ સુધીમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ માટે અરજી કરી શકો છો
આ ફેલોશિપ IIM ખાતે વર્ગખંડના સત્રોનો બે વર્ષનો સંમિશ્રિત…