“કૃપ્યા અપની કુંડલી જાચ લૈ… શીઘ્ર હી આપ સબ કે જીવન મેં, સૂરજ કા પ્રકોપ ઓર મંગલ કા પ્રભાવ બઢને વાલા હૈ”

આશ્ચર્ય!  હું કોઈ કુંડળીનો ફળાદેશ કહી રહ્યો નથી. 

મનોજ બાજપેયીએ તેમની આગામી ફિલ્મ સૂરજ પે મંગલ ભારી જે માટે દિવાળી પર રિલીઝ થવાની તૈયારી કરી છે તેની જાણ ટ્વીટ કરીને આપી હતી.  દિલજીત દોસાંઝ અને ફાતિમા સના શેખમનોજ બાજપેયી સાથે પહેલીવાર સ્ક્રીન સ્પેસ શેર કરશે. 

આ સિવાય અન્નુ કપૂર, મનોજ પાહવા અને અન્ય ઘણા અદભૂત કલાકારોને પણ ફિલ્માવવામાં આવ્યા છે.