પાકિસ્તાન અને ચીન તરફથી ઘુસણખોરીના કેસ

ભારત-પાકિસ્તાન સરહદ પર છેલ્લા છ મહિના દરમિયાન ઘુસણખોરીના પ્રયાસના કેસ નીચે મુજબ છે:

ક્રમાંકમહિનાભારત-પાકિસ્તાન સરહદ
1.ફેબ્રુઆરી, 20
2.માર્ચ, 2004
3.એપ્રિલ, 2024
4.મે, 208
5.જૂન, 20
6.જુલાઈ, 2011

છેલ્લા છ મહિના દરમિયાન ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરીના કોઈ અહેવાલ નથી.

આંતરરાષ્ટ્રીય સરહદ / નિયંત્રણ લાઇન પર મલ્ટિ-ટાયર્ડ જમાવટ, સુધારેલ ગુપ્તચર અને ઓપરેશનલ સંકલન, સરહદની વાડ, તકનીકી ઉકેલોની જમાવટ અને સક્રિય કાર્યવાહી કરીને સરકારે બહુપક્ષી અભિગમ અપનાવીને ઘૂસણખોરો સામે કાર્યવાહી કરી હતી.

આ વાત ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કહી હતી.