અંબાજી મંદિર 12 જૂનથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે

બનાસકાંઠા

અંબાજી મંદિર 12 જૂનથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે

અંબાજી મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી

20 માર્ચ થી અંબાજી મંદિરમાં ભક્તો માટે બંધ હતું

અંબાજી મંદિર દ્વારા દર્શન સમય નક્કી કરવામાં આવ્યો

આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં

સવારે 7:30 થી 10: 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે

બપોરે 1 થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે

સાંજે 7:30 થી 8:15 સુધી જ મંદિર ખુલ્લુ રહેશે