ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી અમદાવાદ શહેરમાં કોરોના જયા જયા નાં વ્યાપક કેસો છે ત્યાં આરોગ્ય રથ મોકલવામાં આવેલો. જેમાં વિના મૂલ્યે દવાઓ આપવામાં આવશે , અસારવા વિસ્તારમાં આરોગ્ય રથ દ્વારા જરુરીયાતમંદ લોકો ને દવા ઓ અપાવી , સ્થળે હાજર રહ્યા
મેયર શ્રી બીજલજી પટેલ , પક્ષ ના નેતા શ્રી અમીતભાઈ શાહ ધારાસભ્યશ્રી કાર્યકર્તાશ્રીઓ અને કાઉન્સિલર.
